રાજુલા, તા.19 રાજુલા તાલુકાના કોવાયા ગામે સ્વ.વાજસુરભાઈ નાકરાભાઈ લાખણોત્રા પરીવાર દ્ધારા આયોજીત સ્વ.સાવજભાઈ વાજસુરભાઈ લાખણોત્રા તેમજ સવો પિતૃ ઓના મોક્ષાથે શ્રીમદભાગવત કથા નો પ્રારંભ થયો છે. પોથીયાત્રા ની શોભાયાત્રા નીકળેલ શોભાયાત્રામા શિહોર મોઘી બાની જગ્યાના ગાદીપતી 1008 જીણારામજી મહારાજ. જીજ્ઞેશદાદા તેમજ બીજલભગત તેમજ અન્ય સાધુ સંતો મહંતો ને પાલખી તેમજ રથ મા બેસાડી ઢોલ નાગારા અને શરણાઈ ના સુર સાથે મા પોથી યાત્રા આખાગામમાં ફરી હતી. પુર્વ ધારાસભ્ય અમરીશભાઈ ડેર, બાઘાભાઈ લાખણોત્રા. મીઠાભાઈ લાખણોત્રા. ઘનશ્યામભાઈ લાખણોત્રા. ડો.દાનુભાઈ મોરી .ડો જીવરાજભાઈ સોલંકી.તેમજ રાજકીય આગેવાન તેમજ સામાજીક આગેવાનો એ આ મહાનપાવન કાર્યક્રમમાં હાજ રહેલ. શાસ્ત્રી જીજ્ઞેશદાદા.રાધે રાધે દ્ધારા સાજીનંદાના સથવારે કથાનું રસપાન કરાવેલ. કથાના સાતેય દીવશો મા હનુમંત હોસ્પિટલ ના સહયોગથી સવેરોગ નિદાન કેમ્પ રવિવારે સવારના નવકાર ચેરીટેબલ ટ્રસ્ટ મહુવા દ્વારા રક્ત દાન કેમ્પ સોમવારે તા.22/ 4/ના રોજ રાતના 8/30કલાકે ડો.મહેન્દ્રસિંહ સરવૈયાની આયૃવૈદ કથા નુ 3.ત્રણ કલાકનું વાંચન કરશે કથાનો લાભ લેતા યજમાન અરજણભાઈ બાઘાભાઈ લાખણોત્રા તેમજ સમગ્ર લાખણોત્રા પરીવારે જણાવ્યું છે.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy