જામજોધપુરમાં ભાજપ દ્વારા ડો.બાબાસાહેબ આંબેડકર જયંતીની ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે ડો.બાબા સાહેબના તૈલી ચિત્રને પૂર્વે મંત્રી ચિમનભાઇ સાપરીયા, પૂર્વ જિલ્લા મહામંત્રી ચેતનભાઇ કડીવાર યાર્ડના પૂર્વ પ્રમુખ સી.એમ.વાછાણી, શહેર ભાજપ પ્રમુખ જયેશ ભાલોડીયા, ભાજપ અગ્રણી હરેશભાઇ બારીયા, મહામંત્રી મુકેશભાઇ નાન વડા પૂર્વ કોર્પોરેટર ચંદુભાઇ પરમાર, જિલ્લા અનુ.જાતિ કારોબારી સભ્ય સુનિલ સોંદરવા વગેરે દ્વારા ફુલહાર કરાયા હતા.
(તસ્વીર / અહેવાલ : ભરત ગોહેલ - જામજોધપુર)
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy