જેતપુર,તા.15
જેતપુર ના યૂવા ઉધોગપતિ અને જયશ્રી ગ્રૂપ ના યૂવા ઉધોગપતિ આશિષભાઈ હીરપરા નો આજે જન્મ દિવસ છે તમની જન્મ તારીખ 15.4.1972 છે તેમણે પોતાના યસવી 51. વર્ષ પૂરાં કરી 52 વર્ષ મા પ્રવેશ કર્યો છે આજે તેમનો જન્મ દિવસ હોવા થી તેમના વિશાળ મિત્ર ગ્રૂપ મા થી તેમને શુભેચ્છા પાઠવી રહયા છે અને આશિષભાઈ હીરપરા જેતપુર ના વરિષ્ઠ ઉધોગપતિ રાજુભાઈ પટેલ ના દીકરા છે અને ખૂબજ નાની ઉંમરે તેમણે પોતાના ઉઘોગ ક્ષેત્રમાં સારી એવી પ્રગતિ કરી અને પોતાના પિતા સાથે આજે ઉઘોગ ક્ષેત્રમાં સારી એવી નામના મેળવી છે
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy