જસદણમાં તાજેતરમાં છાયાણી પરિવારના મોભી બચુભાઈ ભીમભાઈ છાયાણીના સુપુત્રોએ તેમનાં પરિવારના સ્વજનોના મોક્ષાર્થે શ્રીમદ્ ભાગવત કથાનું આયોજન કરેલ જેમાં દરેક ધાર્મિક પ્રસંગોની શ્રદ્ધા અને ધામધૂમથી ઉજવણી કરવામાં આવી હતી .
દરમિયાન પટેલ સમાજના યુવા સામાજિક કાર્યકર પ્રવિણભાઈ (ખબરી) છાયાણી એ એક યાદીમાં જણાવ્યું હતું કે હાલ ઉનાળામાં રકતની જરૂરિયાત હોય તેને ધ્યાને રાખી કથામાં તાત્કાલિક એક રકતદાન કેમ્પનું આયોજન હાથ ધરવામાં આવ્યું જેમાં હાજર ભાવિકો દ્વારા 55 બોટલ રક્ત એકત્ર થઇ ગયું હતું આ કેમ્પ થકી રક્ત જરૂરિયાત મંદ લોકોને મહદઅંશે ફાયદો થયો હતો.
(તસ્વીર : હિતેશ ગોસાઈ-જસદણ)
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy