ઢાંક તા.25
ઉપલેટા તાલુકાના ઢાંક ગામે મેઈન બજારમાં આવેલ શ્રધ્ધા અને આસ્થાનુ કેન્દ્ર એવા રોકડીયા હનુમાનજીની જન્મજયંતિ પ્રસંગે સવારથી જ ભકતોની લાઈનો લાગી હતી. નયનભાઈ નટવરભાઈ જયસ્વાલ દ્વારા મારૂતીયજ્ઞનુ ભવ્ય આયોજન કરવામાં આવેલ. યજ્ઞના આચાર્ય પંકજભાઈ શુકલ, વજુઅદા અને જયેશઅદા વ્યાસ ઉપસ્થિત રહ્યા હતા. રોકડીયા હનુમાન ભકત નરપતસિંહ વાળા, નટવરભાઈ જયસ્વાલ અને પી.એન.વાળા હનુમાન જયંતિની ભવ્ય ઉજવણી કરવામા આવી હતી.ઢાંકના સીમ વિસ્તારમાં આવેલ ચંદુરી હનુમાન મંદિરે હનુમાન જયંતિની ભવ્ય ઉજવણી કરાઈ હતી.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy