માધવપુર(ઘેડ) ગામે ડો.બાબા સાહેબ આંબેડકરની 133મી જન્મ જયંતી દિને વિશાળ શોભાયાત્રા રાજમાર્યો પર પાસર થઇ હતી. મેઇન બજારમાં ઠેર-ઠેર સ્વાગત કરવામાં આવ્યું હતું. શાળાઓ પોલીસ સ્ટેશનોમાં તસ્વીરને પુષ્પાંજલી અર્પણ કરવામાં આવી હતી. કરશનભાઇ ગોગાભાઇ માવદીયાની આગેવાનીમાં ઉજવણી કરવામાં આવી હતી.
(તસ્વીર : કેશુભાઇ માવદીયા - માધવપુર)
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy