રાજયના મુખ્ય સચિવ રાજકુમારે આજે ગાંધીનગર સેકટર-19ના મતદાન મથકે વોટ આપીને મતાધિકારનો ઉપયોગ કર્યો હતો અને લોકશાહી પર્વમાં સૌને કિંમતી મત આપવા અપીલ કરી હતી. તેમણે વિશ્વાસપૂર્વક જણાવ્યું હતું કે સવારે 7 વાગ્યાથી સાંજના 6 વાગ્યા સુધી મહતમ નાગરિકો પોતાના મત આપીને લોકશાહી પર્વમાં ભાગીદાર બનશે.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy