(જીતેન્દ્ર આચાર્ય દ્વારા) ગોંડલ તા. 18 ગોંડલનાં મોવીયા શ્રીનાથગઢ રોડ પર આવેલા પ્રસિધ્ધ શનિધામ મંદિર નાં તૃતીય પાટોત્સવ નીમીતે ગઇકાલે તા.17 બુધવાર થી શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞની રાત્રી કથાની શરૂઆત થઈ છે. કથાનો સમય રાત્રીનાં સાડા આઠ થી સાડા અગીયાર નો છે. વ્યાસપીઠ પર શાસ્ત્રી જયસુખભાઇ પંડ્યા (શ્રીનાથગઢ)સંગીતમય શૈલીમાં કથાનું રસપાન કરાવી રહ્યા છે. શનીદેવ પાટોત્સવ તથા શનીયજ્ઞ તા.20 શનીવારનાં યોજાશે.ભાગવત સપ્તાહ નો કથા વિરામ તા.23 મંગળવાર નાં થનાર છે.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy