#video કોવિશિલ્ડ વેક્સીનનાં નફાથી ભાજપની તિજોરી છલકાઈ રહી હતી : આપ નેતા ઈશુદાન ગઢવીનાં ભાજપ સરકાર પર પ્રહાર...જુઓ વિડિઓ...
છેલ્લા કેટલાક સમયથી યુવાનોમાં હાર્ટએટેક થવાના આંકડાઓમાં સતત વધારો થઈ રહ્યો છે. ઘણા લોકો આના પાછળ કોરોના વેક્સિનને કારણ માનતા હતા અને આજે તે વાત સાચી સાબિત થઈ છે.
ઇંગ્લેન્ડમાં કોરોના વેક્સિન બનાવનાર એસ્ટ્રાઝેનેકા કંપનીએ એ વાતનો સ્વીકાર કર્યો છે કે વેક્સિનના કારણે લોહીના ગાંઠા બની જાય છે, હાર્ટ એટેક આવે છે: ઈસુદાન ગઢવી
ભારતમાં એસ્ટ્રાઝેનેકા કંપની દ્વારા દેશના 80% લોકોને વેક્સિન આપવામાં આવી છે.
કોવિશિલ્ડ વેક્સીનનાં નફાથી ભાજપની તિજોરી છલકાઈ રહી હતી : ઈશુદાન ગઢવી #sanjsamachar #aamaadmiparty #ishudangadhvi #coronavaccine #covishild #bjp
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy