#video શહેરમાં આશાપુરા માતાજીના મંદિરથી અસ્મિતા આંદોલનને લઈને ધર્મરથનું પ્રસ્થાન...જુઓ વિડિઓ...
શહેરમાં આશાપુરા માતાજીના મંદિરથી ધર્મરથનું પ્રસ્થાન કરવામાં આવ્યું : ક્ષત્રિય સમાજ દ્વારા અસ્મિતા આંદોલનને લઈને ધર્મરથ કાઢવામાં આવ્યો : ધર્મરથ દ્વારા અન્ય સમાજના લોકોને પણ જોડવાની કોશિશ કરીશું : અલગ અલગ મંદિરથી સાત ધર્મરથનું પ્રસ્થાન : ધર્મરથ સાત દિવસ સુધી અલગ-અલગ શહેર અને ગામમાં ફરશે #rajkot #sanjsamachar
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy