વેરાવળ: દેશના પ્રથમ જ્યોતિર્લિંગ એવા સોમનાથ મંદિરે દર્શન કરવા માટે મોટી સંખ્યામાં યાત્રાળુઓ આવે છે ત્યારે આ યાત્રાળુઓમાં લોકશાહીનો સંદેશો પ્રસરે તે માટે જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા સિગ્નેચર કેમ્પેઈનનું આયોજન કરવામાં આવ્યું હતું. રામમંદિર ખાતે દર્શન કરવા માટે આવતા લોકોમાં મતદાન પ્રત્યે જાગૃતિ કેળવાય અને લોકશાહીને મજબૂત બનાવવા માટે પોતાના મતાધિકારનો ઉપયોગ કરે જે અંતર્ગત સિગ્નેચર કેમ્પેઈનથી લોકોને મતદાન કરવાનો સંકલ્પ કરાવવામાં આવ્યો હતો. અને મહિલાઓ પણ મતદાતાઓની મતદાન ટકાવારી વધે તે માટે જાગૃતિ અભિયાન અંતર્ગત બેનર દ્વારા જાગૃતિ કેળવવામાં આવી હતી.
(તસ્વીર : મીલન ઠકરાર-વેરાવળ)
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy