રાજકોટ ખાતેના આશાપુરા પ્રગતિ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા દર વર્ષની નિ:શુલ્ક માઈ ભકતોને ચૈત્રી નવરાત્રી તથા આજ સુધી દર મંગળવારે ગરમીની સીઝનમાં સરબત, ઠંડા પાણીનું વિતરણ કરવામાં આવે છે.
આ પ્રસંગે લોકમેળા ફેઈમ કલાકાર, સાહિત્યકાર તુલસીદાસ ગોંડલિયા આ સેવાકીય પ્રવૃતિમાં ભાગીદાર બન્યા હતા તેમજ આશાપુરી પ્રગતિ ચેરીટેબલ ટ્રસ્ટના પ્રમુખ ભીખારામ જી. કાપડી, શારદાબેન બી. કાપડી, કુલદીપ દાણીધારીયા, બટુકદાસ દેસાણી, પ્રવિણભાઈ સરબતવાળા તથા માઈ ભકતોએ જહેમત ઉઠાવી હતી.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy