વિશ્વના પાંચ ખંડોમાં હવેલીની સ્થાપના કરી અધ્યાત્મિક ચેતના જગાવી છે. તેઓને "સ્પીરીચ્યુયલ લીડરશીપની"ની ડોક્ટરની પદવી "યુરોપિયન ઇન્ટરનેશનલ યુનિવર્સિટી" દ્વારા એનાયત કરવા મા આવી છે.
આ ઐતિહાસિક ક્ષણોના સાક્ષી બનીને સમસ્ત પુષ્ટિભક્તિ સંપ્રદાય અને હિન્દુ સનાતન ધર્મ સમુદાય ગર્વ અને માન ની લાગણી અનુભવી છે. આ સાથે જ દ્વારકેશલાલજી મહોદયના 50મા જન્મદિનના ઉપક્રમે આ આખું વર્ષ "પૃથ્વી પરિક્રમા મહોત્સવ" અંતર્ગત ઉજવવા મા આવશે, જેમાં પુષ્ટિધ્વજ લઇ વિશ્ર્વના 50 દેશમા "પ્રાઉડ દુબીએ વૈષ્ણવ" અભિયાન હાથ ધરવામાં આવશે.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy