જામનગર તા.4
જામનગરમાં તા.9મી મેના રોજ સવારે 9 થી 12 દરમિયાન કાશી વિશ્વનાથ મંદિરમાં આવેલા ગીતા વિદ્યાલય ખાતે વી.વી. ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા નિ:શુલ્ક નેત્રયજ્ઞ અને સર્વરોગ નિદાન યજ્ઞ યોજાયો છે. જેમાં મોતીયાની જરુરીયાતવાળા દર્દીઓને રાજકોટની રણછોડદાસ બાપુ આંખની હોસ્પિટલ ખાતે મોકલીને નિ:શુલ્ક ઓપરેશન કરાવી પરત લાવવામાં આવશે. આ કેમ્પનો લાભ લેવા સંસ્થાએ અનુરોધ કર્યો છે.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy