ધોરાજી તા.16
ધોરાજી ખાતે 14 એપ્રિલના ભારતીય બંધારણના ઘડવૈયા ભીમરાવ આંબેડકરજીની 133મી જન્મજયંતી નીમીતે પૂર્વ ધારાસભ્ય લલીતભાઈ વસોયાએ પોતાના મીત્રો અને કાર્યકર્તાઓ સાથે ગેલેકસી ચોક ખાતે આવેલ આંબેડકરજીની પ્રતિમાને પુષ્પાંજલી અર્પણ કરેલ હતી અને બંધારણના ઘડવૈયાએ દેશ માટે આપેલ સેવાઓને બીરદાવી હતી. આ તકે લલીતભાઈ વસોયા, દિનેશભાઈ વોરા, જગદીશભાઈ રાખોલીયા, ચીરાગ વોરા, ધર્મેશ રાજયગુરૂ, બાઘાભાઈ માવાણી, જય ટોપીયા સહિતના યુવાનો આગેવાનોએ હાજર રહી પુષ્પાંજલી અર્પણ કરેલ હતી.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy