(સાગર સોલંકી/ધર્મેન્દ્ર બાબરીયા)
ધોરાજી તા.15
ધોરાજી-ઉપલેટાના પૂર્વ ધારાસભ્ય લલીતભાઈ વસોયા દ્વારા આંબેડકરજીની 133મી જન્મજયંતીએ પુષ્પાંજલી અર્પણ કરાઈ હતી. ધોરાજી ખાતે આંબેડકર ચોક ખાતે ભારતીય બંધારણના ઘડવૈયા, દલીતોના મસીંહા બી.આર. આંબેડકરજીની 133મી જન્મજયંતી નીમીતે પુષ્પાંજલી અર્પણ કરીને તેમના સંસ્મરણોને વસોયાએ તાજા કરેલ હતા. અને તેમને કરેલી દેશ પ્રત્યેની સેવાઓ યાદ કરેલ હતી.
આ તકે પૂર્વ ધારાસભ્ય લલીતભાઈ વસોયા, શહેર પ્રમુખ દિનેશભાઈ વોરા, પૂર્વ કારોબારી ચેરમેન જગદીશભાઈ રાખોલીયા, મહામંત્રી ચીરાગભાઈ વોરા, ધર્મેશભાઈ રાજયગુરૂ, બાઘાભાઈ માવાણી, જયભાઈ ટોપીયા સહીતના કાર્યકર્તાઓ, યુવાનો હાજર રહી પુષ્પાંજલી અર્પણ કરેલ હતી.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy