વેરાવળ સ્વ.રમેશભાઈ મસાણી જન સમાજ સેવા સંઘ દ્વારા આયોજિત બ્લડ બેંક ખાતે નિશુલ્ક નેત્રયજ્ઞ આયોજન કરવામાં આવેલ જેના દાતા યુકે લંડન/નિવાસી સ્વ. પ્રેમજીભાઈ મેપાભાઇ મસાણી-માલમ-સહયોગી શિવાનંદ મિશન વીરનગર ડો.વૈશાલીબેન અને તેમની ટીમ દ્વારા 170 દર્દીઓ તપાસવામાં આવ્યો હતો. જેમાં 20 દર્દીઓને ઓપરેશનની જરૂરિયાત હોય તેમને વીરનગર ખાતે ઓપરેશનમાં લઈ જવામાં આવેલ ઓપરેશન કર્યા પછી બે થી ત્રણ દિવસ વેરાવળ પરત મૂકી જવામાં આવેલ દર્દીને તેમના સગાને રહેવાની જમવાની ચા પાણીની સેવા સંસ્થા દ્વારા કરવામાં આવેલ આ કેમ્પ ને સફળ બનાવવા જન સમાજ સેવા સંઘ ના જયંતીભાઈ આંજણી, સુમનભાઈ સિંધલ અને તેમની ટીમ એ જહેમત ઉઠાવી હતી.
(તસ્વીર : મીલન ઠકરાર-વેરાવળ)
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy