વેરાવળ,તા.16 વેરાવળમાં તા.18 ને ગુરૂવારના રોજ સવારે 7 થી 11 રમેશભાઈ મસાણી જન સમાજ સેવા સંઘ દ્વારા આયોજિત બ્લડ બેંક ખાતે નિશુલ્ક નેત્રયજ્ઞ આયોજન કરવામાં આવેલ છે. આ કેમ્પમાં દાતા યુકે લંડન/નિવાસી સ્વ. પ્રેમજીભાઈ મેપાભાઇ મસાણી, માલમ સહયોગી શિવાનંદ મિશન વીરનગર ડોક્ટર દ્વારા તપાસવામાં આવશે અને ઓપરેશનની જરૂરિયાત હશે તેમને વીરનગર ખાતે લઈ જવામાં આવશે આ કેમ્પની વધુ માહિતી માટે બ્લડ બેન્ક જયંતીભાઈ આંજણી 92282 34561, તથા સુમનભાઈ સિંધલ 92283 53196 નો સંપર્ક કરવા યાદીમાં જણાવ્યું છે.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy