સુજોક થેરાપીની માતૃસંસ્થા ઈન્ટરનેશનલ સુજોક એસોસિએશન દ્વારા સુજોક જાગૃતિ પખવાડિયા નિમિત્તે, મારવાડી યુનિવર્સિટી, હરિવંદના કોલેજ, તેમજ વિવિધ યોગ કેન્દ્રો પર સુજોક થેરાપીના નિ:શુલ્ક સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું. કોઈપણ દવા કે આડઅસર વગરની આ પદ્ધતિ, શારીરિક તેમજ માનસિક રોગોમાં ચમત્કારિક પરિણામો આપે છે. આ વૈકલ્પિક ચિકિત્સા પધ્ધતિમાં ફકત હાથ-પગના પંજામાં જ સારવાર આપવામાં આવે છે. જે કફથી માંડીને કેન્સર સુધીના રોગોમાં ઉપયોગી છે. તદ્પરાંત જુન માસમાં, રાજકોટમાં આ થેરાપીની રાજ્ય કક્ષાની કોન્ફરન્સનું આયોજન કરવામાં આવેલ છે.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy