ઈન્ટરનેશનલ સુજોક એસોસિએશન દ્વારા સુજોક થેરાપીનો નિ:શુલ્ક સેમિનાર યોજાયો

Local | Rajkot | 19 April, 2024 | 04:18 PM
સાંજ સમાચાર

સુજોક થેરાપીની માતૃસંસ્થા ઈન્ટરનેશનલ સુજોક એસોસિએશન દ્વારા સુજોક જાગૃતિ પખવાડિયા નિમિત્તે, મારવાડી યુનિવર્સિટી, હરિવંદના કોલેજ, તેમજ વિવિધ યોગ કેન્દ્રો પર સુજોક થેરાપીના નિ:શુલ્ક સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું. કોઈપણ દવા કે આડઅસર વગરની આ પદ્ધતિ, શારીરિક તેમજ માનસિક રોગોમાં ચમત્કારિક પરિણામો આપે છે. આ વૈકલ્પિક ચિકિત્સા પધ્ધતિમાં ફકત હાથ-પગના પંજામાં જ સારવાર આપવામાં આવે છે. જે કફથી માંડીને કેન્સર સુધીના રોગોમાં ઉપયોગી છે. તદ્પરાંત જુન માસમાં, રાજકોટમાં આ થેરાપીની રાજ્ય કક્ષાની કોન્ફરન્સનું આયોજન કરવામાં આવેલ છે. 

Related News
Sports News
Loading...
Facebook Twitter LinkedIn Pinterest
Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

[email protected]

Privacy-policy
Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj