રાજકોટ:તા 19
મોરબીમાં રફાળેશ્વર માં બિરાજમાન વાગડીયા પાટડીયા હળવદીયા પાટડીયા જાબુકીયા પાટડીયા મેથાણીયા પાટડીયા તથા સમસ્ત શ્રી માળી સોની પાટડીયા પરિવાર નાં શ્રી સુરાપુરા દાદા શ્રી ગોકળદાસ દાદા તથા શ્રી તુલસીદાસ દાદા ની ચૈત્રસુદ તેરસ તારીખ 21/04/2024 નાં રવિવાર એ છે. ત્યારે આ દિવસે સવારે 9 વાગે સુરાપુરા દાદાની પુંજા અર્ચના તથા ફુલ હાર નો શણગાર,બપોરે 12 વાગે નાના બાળકો માટે બટુક ભોજન નું આયોજન કરવામાં આવ્યું છે.
આ ધાર્મિક કાર્યક્રમ સફળ બનાવવા જીજ્ઞેશ વાગડીયા સંજયભાઈ વાગડીયા કલ્પેશભાઈ પાટડીયા નિકેશભાઈ વાગડીયા સુમિત ભાઈ વાગડીયા હિતેશભાઈ પાટડીયા પરેશભાઈ પાટડીયા દિપકભાઇ પાટડીયા દિનેશભાઇ પાટડીયા પીન્ટુ પાટડીયા નિલેશભાઈ જડીયા કાર્યક્રમ સફળ બનાવવા ભારે જહેમત ઉઠાવી રહ્યા છે.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy