વિસાવદરમાં શ્રી સ્વામિનારાયણ મુખ્ય મંદિરમાં તા.17ના સ્વામિનારાયણ ભગવાનનો 244 (હરિજયંતી)મો પ્રાગટયોત્સવ અનેરા ધર્મોલ્લાસ સાથે ઉજવાયો જેમાં શ્રી ગોટેચા ધારા પ્રાગટયોત્સવની આરતી ઉતારવામાં આવેલ હતી. જયારે જનમંગલ પાઠના હોમાત્મક યજ્ઞ અશ્ર્વિનભાઈ ગોંધીયા, ભાવેશભાઈ દવે દ્વારા સંપન્ન થયો. ઉપરોકત કાર્યક્રમમાં આશીષ ગોટેચા, કર્મ દવે, દેવ ગોટેચા, યજ્ઞેશ રીબડીયા સહિતના હરિભકતોએ મંદિરને સુશોભિત બનાવેલ હતું.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy