♦ ચુકાદાના કારણે જે-તે કેસ સાથે જોડાયેલ આરોપીઓએ ત્વરિત પણે આગોતરા જામીન ની તૈયારી કરવી પડશે
રાજકોટ, તા.9
ગુજરાતમાં લેન્ડ ગ્રેબિંગનો સંપૂર્ણ કાયદો યથાવત રહેશે. હાઈકોર્ટ દ્વારા આજે આ સંબંધિત એક પિટિશનમાં ચુકાદો આપ્યો છે. પરિણામ સ્વરૂપ બધા સ્ટે આપો આપ નીકળી ગયા છે. વડી અદાલતે સુપ્રીમ કોર્ટમાં અપીલ દાખલ કરવા માટે પણ વચગાળાનો સ્ટે આપ્યો નથી.
ગુજરાત હાઈકોર્ટના ચીફ જસ્ટિસ એ લેન્ડ ગ્રેબીગનો સંપૂર્ણ કાયદો યથાવત્ રાખ્યો છે. પરિણામ સ્વરૂપ, બધા સ્ટે આપો આપ નીકળી ગયા છે. આરોપીને ત્વરિત પણે આગોતરા જામીન ની તૈયારી કરવી પડશે.
વધુમાં હાઇકોર્ટે ઉપરોક્ત જજમેન્ટ પર સુપ્રીમ કોર્ટમાં અપીલ દાખલ કરવા માટે પણ વચ્ચગાળા નો સ્ટે આપેલ નથી.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy