#video જો વિક્રમ સોરાણીને ટિકિટ આપવામાં આવી હોત તો સુરત વાળી રાજકોટમાં થઈ હોત : ડો.હેમાંગ વસાવડા
રાજકોટના પ્રદેશ કોંગ્રેસ અગ્રણી ડો.હેમાંગ વસાવડાએ ટ્વિટ કર્યું : સુરત વાળી રાજકોટમાં પણ થવાની હતી પરંતુ પરેશ ધાનાણીને ટિકિટ મળવાથી આ ખેલ ભાજપ ન પાડી શક્યું : રાજકોટના જ અમુક કોંગ્રેસના નેતાઓ વિક્રમ સોરાણીને ટિકિટ મળે તેવા પ્રયાસો કરતા હતા : આગામી 29 તારીખે વિક્રમ સોરાણી ભાજપમાં પ્રવેશ કરશે : જો વિક્રમ સોરાણીને ટિકિટ આપવામાં આવી હોત તો સુરત વાળી રાજકોટમાં થઈ હોત - ડો.હેમાંગ વસાવડા #rajkot #sanjsamachar #congress #election2024
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy