બોટાદ, તા.6
બોટાદમાં તા.5 મીના રવિવારે સહકાર નગર જીવદયા ગ્રુપ દ્વાર મૂંગા જીવો ને અને ગાયો ને પીપરડી મહાજન પાંજરાપોળમાં એક ટ્રેક્ટર (200) મણ લીલુ નીરનું ભોજન કરાવવામાં આવ્યું. રૂ.(1300) સ્વ. નવનીતભાઈ રમણલાલ શાહ (સુરેન્દ્રનગર), રૂ.(1200) એક ગુરુ ભક્ત તરફથી (બોટાદ), રૂ.(1000) સ્વ કિંજલબેન મહેન્દ્રભાઈ શાહ (બોટાદ), રૂ.(1000) મહાવીર સ્વામી જૈન દેરાસર પરામાં (બોટાદ), રૂ.(1000) એક ગુરુભગત તરફથી (બોટાદ), રૂ.(1000) મીતાબેન પિયુષભાઈ દેસાઈ (બોટાદ), રૂ.(1000) એક ગુરુભક્ત તરફથી (બોટાદ), રૂ.(1000) લીલાવતીબેન ધીરજલાલ બારભાયા ત્રીજી વાર્ષિક પુણ્યતિથિ નિમિત્તે (બોટાદ), રૂ.(500) જીતેન્દ્રભાઈ જેઠાલાલભાઈ શેઠ (બોટાદ), રૂ.(500) રાવતભાઇ ગીડા (બોટાદ), રૂ.(500) એક ગુરુ ભક્ત તરફથી (બોટાદ), રૂ.(500) એક ગુરુ ભક્ત તરફથી (બોટાદ), રૂ.(500) એક ગુરુ ભક્ત તરફથી (બોટાદ), રૂ.(500) મનસુખલાલ ભાઈચંદ ભાઈ (બોટાદ), રૂ.(500) અશોકભાઈ સી શાહ ખાંભડાવાળા (બોટાદ), રૂ.(500) સ્વ પાટડીયા હરેશભાઈ ઈશ્ર્વરલાલ પાટડીયા (બોટાદ) તથા રૂ.(500) એક ગુરુ ભક્ત તરફથી (બોટાદ) અનુદાન મળેલ હતું. લાભાર્થી પરિવાર ની ભૂરી ભૂરી અનુમોદના કરવામાં આવી હતી.
(તસ્વીર : રીમલ બગડીયા)
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy