જામજોધપુરમાં લંડન સ્થિતદાકા કાંતિભાઈ માવજીભાઈ કડીવર દ્વારા ગાયો માટે લાડવા બનાવી પાંજરાપોળ તથા ગૌશાળાના ગાયોને તેમજ શહેરમાં વિવિધ જગ્યાએ ગાયો બળદને લાડવા વિતરણ કરાયું હતું. આ કાર્યમાં ઉમિયાની ગરબી મંડળના ભાઈઓએ જહેમત ઉઠાવી હતી. (તસ્વીર: ભરત ગોહેલ જામજોધપુર)
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy