માધવપુર (ઘેડ) ગામે મધુવનમાં કદમ કુંડમાં ગંધાતા પાણીમાં માછલા મરી જતાં કુંડમાંથી ચરણામૃત લેવા ભાવિકોનાં હાથ પરથરી રહ્યા છે. પૌરાણિક કુંડમાં સફાઈના અભાવે દુર-દુરથી આવતા દર્શનાર્થીઓ દયનીય સ્થિતિ જોવા મળે છે. જીવદયા પ્રેમીઓમાં અરેરાટી ફેલાઈ છે.
(તસ્વીર: કેશુભાઈ માવઠીયા માધવપુર)
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy