ધોરાજીમાં જૈન શ્ર્વેતામ્બર મૂર્તિપૂજક તપગચ્છ સંઘ દ્વારા નિ:શુલ્ક છાશ વિતરણ કેન્દ્રનો પ્રારંભ

Local | Dhoraji | 18 April, 2024 | 11:45 AM
સાંજ સમાચાર

ધોરાજી તા.18
 શ્રી જૈન શ્વેતાંબર મૂર્તિપૂજક તપગચ્છ સંઘ દ્વારા નિ:શુલ્ક છાશ વિતરણ કેન્દ્રનો પ્રારંભ કરાયો છે. આ નિ:શુલ્ક છાશ વિતરણ કેન્દ્રમાં અંદાજીત 2 મહીના સુધી છાશ વિતરણ કરવામાં આવે છે. પૂ.પંન્યાસ પ્રવર શ્રી વ્રજસેનવિજયજી મહારાજની દિવ્ય કૃપાથી પૂ.આચાર્ય મનમોહનસૂરીજી મહારાજ તથા પૂ.આચાર્ય હેમપ્રભસુરીજી મહારાજના માર્ગદર્શનથી દર વર્ષની જેમ સ્ટેશન રોડ ખાતે આ વર્ષે પણ આ નિ:શુલ્ક છાશ વિતરણ શરૂ કરવામાં આવેલ છે.
 આ છાશનું વિતરણ અંદાજીત 2 મહીના સુધી વિતરણ કરવામાં આવશે. આ તકે વીરાભાઈ સુખડીયા, હીરેનભાઈ મારડીયા, ચીરાગભાઈ વોરા, વિપુલભાઈ મહેતા, અશોકભાઈ ધોબી સહીતના લોકો હાજર રહેલ હતા.

Related News
Sports News
Loading...
Facebook Twitter LinkedIn Pinterest
Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

[email protected]

Privacy-policy
Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj