શહેરમાં ક્ષત્રિય સમાજ દ્વારા એ.જી.ચોક ખાતે કાર્યાલયનો શુભારંભ : પી.ટી.જાડેજાએ આપી સમગ્ર માહિતી

Video | 22 April, 2024 | 06:42 PM
સાંજ સમાચાર

#video શહેરમાં ક્ષત્રિય સમાજ દ્વારા એ.જી.ચોક ખાતે કાર્યાલયનો શુભારંભ : પી.ટી.જાડેજાએ આપી સમગ્ર માહિતી....જુઓ વિડિઓ...

ક્ષત્રિય સમાજ દ્વારા એ.જી.ચોક ખાતે કાર્યાલયનો શુભારંભ : આજથી ૧૦૦ બહેનો પ્રતિક ઉપવાસ પર : વાત હવે ચૂલા સુધી પહોંચી, એક ઘર બાકી નથી જ્યાં આક્રોશ નથી - પી. ટી. જાડેજા : અફવા ખોટી ફેલવામાં આવે છે કોઈ ડેમેજ કંટ્રોલ થયું નથી - પી. ટી. જાડેજા : ૧૮ વોર્ડમાં કાર્યાલયો શરૂ કરવામાં આવશે : ૨૪ તારીખથી ધર્મ રથનો શુભારંભ કરવામાં આવશે : ધર્મ રથને કોઈ રોકી નહિ શકે : ગઈકાલની હર્ષ સંઘવીની બેઠકમાં ક્ષત્રિય સમાજનાં કોઈ આગેવાન ન હતા : ભાજપના ક્ષત્રિય સમાજનાં આગેવાનો જ ઉપસ્થિત રહ્યા હશે : જો ક્ષત્રિય સમાજ માની જશે તો સૌ પ્રથમ રાજીનામું હું આપીશ #sanjsamachar #rajkot

Related News
Sports News
Loading...
Facebook Twitter LinkedIn Pinterest
Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

[email protected]

Privacy-policy
Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj