ખાંભા ગીરના ધાતવડ ધામ ખાત મકવાણા પરિવારના શુરવીર નાગાજણ દાદા ગૌ સેવા ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા અને દાતાના સહકારથી ખાંભા પીપળવા રોડ ઉપર પ્રવેશદ્વારનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું તેમાં દાતાના હસ્તે અને ખાંભાના સરપંચના પ્રતિનિધિ ના હસ્તે રીબીન કાપી ગેટનું લોકાપર્ણ કરવામાં આવ્યું હતું તેમાં નાગાજણદાદા ગૌ સેવા ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા દાતાને શીલ્ડ તેમજ સાલ ઓઢાડીનું સન્માન કરવામાં આવ્યું હતું ખાંભાના સરપંચ ના પ્રતિનિધિ બાબાભાઈ ખુમાણ તેમજ વેપારી એસોસિયન પ્રમુખ મહેન્દ્રભાઈ હરિયાણી ઉપસ્થિત રભ હતા અને દાતાને સાલ ઓઢાડી સન્માન કર્યુ હતું.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy