માધવપુર (ઘેડ) ગામે વણકરવાસ સાગર શાળા જતાં મુખ્ય માર્ગમાં ગંદકી ભરેલ ટ્રેક્ટર રાખી આમ જનતાને ત્રાસ આપતા આમ જનતા દુર્ગંધથી વાજ આવી ગઇ છે. ગામના સરપંચ-તલાટી મંત્રી અને સભ્યો ગંદકી પ્રશ્ર્ને યોગ્ય કાર્યવાહી નહીં કરતા ગામમાં રોગચાળો ફેલાય તેવી દહેશત છે.
(તસ્વીર: કેશુભાઇ માવદીયા)
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy