માઁ આશાપુરા ધામ-માતાના મઢ-કચ્છ ખાતે ભવ્ય હોમાદિક ક્રિયા ઉત્સવ સંપન્ન

Local | Kutch | 16 April, 2024 | 12:48 PM
સાંજ સમાચાર


માતાના મઢ ખાતે તા.15ના સોમવારે રાત્રે 8:30 કલાકે ચૈત્ર સુદ-7ના રોજ હવન વિધિ રાજાબાવાસી યોગેન્દ્રસિંહજીના વરદ હસ્તે પ્રારંભ થયેલ ચૈત્ર સુદ-8ના મંગળવારે ઉગતી આઠમના રાત્રીના 12:30 કલાકે રાજાબાવાશ્રી યોગેન્દ્રસિંહજીના હસ્તે હવનમાં બિંડુ હોમવામાં આવેલ હતું.

આ સમયે રાજવી પરિવાર, માઈભકતો, સમગ્ર ટ્રસ્ટીગણ દર્શનાથીઓ વિશાળ સંખ્યામાં ઉપસ્થિત રહેલ. સમગ્ર વાતાવરણ ભકિતમય બની ગયેલમાં આશાપુરાના નાદથી ગુજી ઉઠેલ, માં-આશાપુરાના દર્શન માત્રથી સૌની મનોકામના પૂર્ણ થાય છે. તેમ વિનોદ પોપટ (રાજકોટ)એ જણાવેલ છે.

Related News
Sports News
Loading...
Facebook Twitter LinkedIn Pinterest
Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

[email protected]

Privacy-policy
Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj