માંગરોળ,તા.16 માંગરોળ વણકર સમાજ દ્વારા ડો. બાબા સાહેની 133 મી જન્મ જયંતીની ભવ્ય ઉજવણી કરવામાં આવેલ બંધારણના ઘડવૈયા અને ભારત રત્ન ડો.બાબા સાહેબ આંબેડકર ની 14 એપ્રિલ ના સવારના સમયે માંગરોળ વણકર સમાજના આંબેડકર ભવન ખાતેથી સમાજના આગેવાનો દ્વારા રેલીની શરૂઆત કરવામાં આવેલ પ્રથમ નગર પાલિકા ખાતે આગેવાનો દ્વારા બાબા સાહેબ ની પ્રતિમાને દીપ પ્રગટાવી ફૂલહાર કરી પુજન અર્ચન કરવામા આવેલ લીમડા ચોક ખાતે વિશ્વ હિન્દુ પરિષદના વિનુભાઇ મેસવાણીયા, પ્રકાશભાઈ લાલવાણી, પરેશભાઇ જોષી ષહીત કાર્યકર્તાઓ દ્વારા વણકર સમાજના આગેવાનો નું ફૂલહાર કરી સ્વાગત કરવામા આવેલ બાદ માંગરોળ મામલતદાર કચેરી અને તાલુકા પંચાયત કચેરી અને નાયબ પોલીસ અધ્યક્ષ ની કચેરી ખાતે ડો.બાબા સાહેબ ની પ્રતિમા ને ફુલહર કરવામાં આવેલ રેલી જેલ રોડ બસ સ્ટેન્ડ થઇ વણકર સમાજના ભવન ખાતે પૂર્ણ કરવામાં આવેલ હતી,,
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy