ગોંડલના સ્ટેશન પ્લોટમાં આવેલ જમનાબા સાહેબની હવેલીમાં શ્રીમદ્ વલ્લભાચાર્યજીનો 547મો પ્રાગટય ઉત્સવ ઉજવાયો હતો આ પ્રસંગે મુખ્યાણીમાં હસ્મીતાબેન ઠાકર દ્વારા શણગાર તથા પલના દર્શન, આરતી તથા કાર્યક્રમ યોજાયા હતા. વૈશ્ર્નવો દર્શન કરી ધન્યતા અનુભવી હતી.
(તસ્વીર અને અહેવાલ: અશોક જોશી-ગોંડલ)
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy