ઉપલેટા,તા.24
પાટણવાવ ગામની હાઈસ્કૂલના ભૂતપૂર્વ આચાર્ય સ્વ. મનુભાઈ પટોરીયાની કાયમી સ્મૃતિના ભાગરૂપે પાટણવાવમાં તેમના નામની ત્રણ તક્તિ મૂકીને તેમના ઘર પાસેથી શરૂ થતા રસ્તાને મનુભાઈ પટોરીયા માર્ગ જાહેર કરવામાં આવ્યો હતો.
તારીખ 21 એપ્રિલે મનુભાઈની 85 મી જન્મતીથી હતી ગામના સરપંચ પ્રવીણભાઈ ઘેલાણીના હસ્તે તક્તિનું અનાવરણ તેમજ રસ્તાનું નામકરણ જાહેર કરવામાં આવેલું શાળાના ભૂતપૂર્વ વિદ્યાર્થી ગ્રામ પંચાયત તેમજ ગામના સર્વે ગ્રામજનો આ કાર્યક્રમમાં જોડાયેલા હતા હતાં.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy