મોરબી: મોરબી નગરપાલિકાના શોપ ઈન્સ્પેકટર આનંદભાઈ હર્ષદરાય દવે (ઉ.વ.55) તે ગં.સ્વ.ઉષાબેન હર્ષદરાય દવેના પુત્ર, સ્વ.ભુપેન્દ્રભાઈ હરીલાલ ભટ્ટના જમાઈ, ગૌતમભાઈ અને હિનાબેનના ભાઈ, જીલ્લા સરકારી વકીલ વિજયભાઈ જાની (હળવદ)ના સાળા તથા ધાત્રીબેન નિશાનકુમાર જોષી અને સ્તૃતિ આનંદભાઈ ભટ્ટના પિતાશ્રી તા.5ના રોજ કૈલાશવાસ પામેલ છે. સદ્ગતનું બેસણું તા.7ને મંગળવારે સાંજે 4 થી 6 શ્રી જડેશ્વર મહાદેવ મંદિર રેલવે સ્ટેશન રોડ મોરબી મુકામે રાખેલ છે.
મોરબી: રાજપર નિવાસી અંકિતભાઈ જયસુખભાઈ રંગપડીયા, તે જયસુખભાઈ ગોવિંદભાઈ રંગપડીયાના પુત્ર તેમજ હાર્દિકભાઈના ભાઈનું તા.5ના રોજ અવસાન થયેલ છે.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy