જેતલસર ગામે સર્વ પિતૃ મોક્ષર્થે શસ્ત્રી સમીરભાઈ જોશીના વ્યાસાસને ચાલતી ભાગવત કથામાં નંદ ઉત્સવ ઉત્સાહ ભેર ઉજવાયો તેમજ આ ભાગવત કાર્ય માં સમસ્ત ગ્રામજનોએ બહોળી સંખ્યા માં લાભ લીધો હતો.આ ભાગવત કાર્યનું આયોજન જેતલસર ગામના ઠુમર પરિવાર તરફ થી કરવામાં આવ્યું છે.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy