ચંદીગઢ:
હરિયાણામાં ભાજપની સરકાર સામે સર્જાયેલા રાજકીય સંકટમાં હવે પુર્વ નાયબ મુખ્યમંત્રી દુષ્યંત ચોટાલાએ રાજયની નાયબસિંહ સૈનીની સરકારને વિધાનસભામાં બહુમતી પુરવાર કરવા માટે આદેશ આપવા રાજયપાલ સમક્ષ માંગ કરી છે અહી તા.25ના રોજ જ લોકસભા ચૂંટણી માટે તમામ 10 બેઠકો પર મતદાન છે
તે સમયે હવે આ રાજકીય સંકટને ભાજપ કઈ રીતે હલ કરે છે તેના પર સૌની નજર છે. રાજયમાં ત્રણ અપક્ષોએ સરકારનો ટેકો પાછો ખેચતા નાયબસિંહ સૈની સરકાર બહુમતીમાં આવી ગઈ છે.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy