ખંભાળિયાની દ્વારકાધીશજી હવેલીમાં આવતીકાલે પાટોત્સવ દર્શન

Local | Jamnagar | 08 May, 2024 | 03:17 PM
સાંજ સમાચાર

જામ ખંભાળિયા, તા. 08

ખંભાળિયામાં ન્યુ રામનાથ સોસાયટી ખાતે આવેલી શ્રી દ્વારકાધીશજીની હવેલી ખાતે ગુરુવાર તારીખ 9 ના રોજ વૈશાખ સુદ એકમ નિમિત્તે શ્રી દ્વારકાધીશજી પ્રભુનો પાંચમો મંગલ પાટોત્સવ યોજવામાં આવ્યો છે.

જેમાં સવારે મંગલાના દર્શન બાદ 9:15 વાગ્યે પલના (શૃંગાર), 12:30 વાગ્યે તિલકના દર્શન તેમજ સાંજે 6 વાગ્યે એલચીની મંડલીના દર્શનનું આયોજન કરાયું છે. આ પાટોત્સવ દર્શનનો લાભ લેવા સર્વે વૈષ્ણવોને હવેલીના મુખ્યાજી દ્વારા અપીલ કરવામાં આવી છે.

 (ફોટો:- કુંજન રાડિયા)

Related News
Sports News
Loading...
Facebook Twitter LinkedIn Pinterest
Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

[email protected]

Privacy-policy
Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj