રાજકોટ,તા.27
મુંબઈના ગોરેગાઁવ(વે)ના શ્રીધામકલાસિકના આંગણે આજથી બે દિવસ પ્રભુજીના પરિકર તથા નાકોડા ભૈરવદેવનો ભવ્ય પ્રતિષ્ઠા મહોત્સવ ગચ્છાધિપતિ આ.ભ.શ્રી કુુલચંદ્રસુરિજી (કે.સી.)મ.આદિની પાવન નિશ્રામાં યોજવામાં આવેલ છે.આજે સવારે નૂતન બિંબ
સાથે ગુરુભગવંતોનો મંગલ પ્રવેશ થયો, દેવીપૂજનનું આયોજન કરવામાં આવેલ.
રાત્રે ભકિત સંધ્યા યોજાશે.આવતીકાલે તા.28મીના સવારે નવ વાગે શુભમૂહુર્તે પ્રભુજીના પરિકરની તથા નાકોડા ભૈરવની રંગેચંગે પ્રતિષ્ઠા કરાશે. બપોરે 12-39 કલાકે લઘુશાંતિ સ્નાત્ર પૂજન ભણાવાશે.સાંજે 6.30 કલાકે ભવ્ય ભૈરવભકિતનો કાર્યક્રમ યોજાયો છે.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy