ધોરાજી તા.19
ધોરાજીના બજાર રોડ ખાતે આવેલ વર્ષો જુના પૌરાણીક રામ મંદિર ખાતે રામનવમી નીમીતે મહાઆરતી, પ્રસાદ વિતરણ સહિતના ભવ્ય કાર્યક્રમો યોજવામાં આવેલ હતા.
આ મહાઆરતી, પ્રસાદ વિતરણમાં આજુબાજુના રહેવાસીઓ, યુવાનો, બાળકો, આયોજકો કાર્યકર્તાઓએ બહોળી સંખ્યામાં હાજર રહી પુજા અર્ચનાનો લ્હાવો લઈ ધન્યતા અનુભવી હતી.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy