(દિલીપ તનવાણી) જેતપુર, તા.18
જેતપુર મા રામનવમી ની ખૂબજ ઉત્સાહ અને શાનદાર ઉજવણી કરવામાં આવેલ સૌરાષ્ટ્ર ની સૌથી મોટી રામ જનમોતસવની વિશાળ શોભાયાત્રા નીકળી હતી ગહી કાલે જેતપુર મા શ્રી રામ જનમોત્સવ સમિતિ દ્વારા રામનવમીની શાનદાર ઉજવણી કરવામાં આવેલ જૂદા જૂદા ધાર્મિક ના સંખ્યાબંધ ફલોટસ સાથે વિશાળ શોભાયાત્રા નીકળી હતી શહેર ના રાજમાર્ગ પર રંગબેરંગી લાઈટો તેમજ ઘજાપતાકાથી શહેર ના ને શણગાર કરવામાં આવેલ શહેરના અલગ અલગ સ્થળ પર સેવાકીય સંસ્થાઓ દ્વારા વિના મૂલ્યે શરબત છાશ નો વિતરણ કરવામાં આવેલ શહેર ના મોટા ભાગના વેપારીઓ દ્વારા પોતાના વેપાર ધંધા બંધ રાખવામાં આવેલ વિશાળ શોભાયાત્રા નિહાળવા માટે મોટી સંખ્યામાં લોકો જોવા મળ્યા હતા સૂપરસિધ ભગવાન નૂરસિહજીના મંદિરે થી શોભાયાત્રા ને પ્રસ્થાન કરેલ અને શહેરના મુખ્ય માર્ગો પર વિશાળ શોભાયાત્રા ફરેલ જેમાં સંતો મહંતો રાજકીય આગેવાનો ઉઘોગપતિઓ તેમજ મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા નૂરસિહજી મંદિર ના મંહત શ્રી તેમજ દેશના આરોગ્ય મંત્રી મનસુખભાઈ માઢવીયા ઘારાસભ્ય જયેશભાઈ રાદડિયા જશુબેન કોરાટ, પ્રશાંત કોરાટ તેમજ ટેક્ષટાઇલ એશોશિએશનના પ્રમુખ જયંતિભાઈ રામોલીયા સુરેશભાઈ સખરેલીયા સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy