ભાણવડ ખાતે વેપારી જમનાદાસ પરમાણંદભાઈ પોપટ પરિવારના સંપૂર્ણ આર્થિક સહયોગથી અત્રે જૂની લોહાણા મહાજન વાડી ખાતે સમુહ પ્રસાદીનું આયોજન કરાતા જેમાં સ્થાનિક ભાણવડ તેમજ ગ્રામ્ય વિસ્તારમાંથી લોહાણા સમાજના લોકો પ્રસાદનો લાભ લેવા પહોંચ્યા હતા, સાથોસાથ સમુહ પ્રસાદી કાર્યક્રમમાં રાજયના કેબીનેટ મંત્રી મુળુભાઈ બેરા તેમજ રાજયસભાના સાંસદ અને રિલાયન્સના ગ્રુપ પ્રેસીડેન્ટ પરિમલભાઈ નથવાણીના પુત્ર ધનરાજભાઈ નથવાણી પણ સહભાગી બન્યા હતા. બન્ને મહાનુભાવોએ પ્રસાદ ગ્રહણ કરી ધન્યતા અનુભવી હતી.
(તસ્વીર: મનિશ ઘેલાણી-ભાણવડ)
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy