(ફારૂક ચૌહાણ) વઢવાણ, તા. 25
આયુષ ફાઉન્ડેશન સંચાલિત ફ્રી ચેકઅપ તથા સર્વ રોગ નિદાન કેમ્પ યોજવામાં આવ્યો.. જેમાં અલગ - અલગ ડોકટરો ની ટીમ આવેલ (1) ડો ભાવેશ સોલંકી (MD DM) ન્યુરો ફિઝિશિયન.(2) ડો પાર્થ વાળા (MS MCH) ન્યુરો સજેન,(3) ડો હરપાલસિંહ વાઘેલા (MD) ફિઝીશ્યિન, કિટિકલ કેર સ્પેશ્યાલિસ્ટ.(4) ડો દિપક સતાપરા (ઓથોપેડિક સજેન) હાડકાંના રોગોનાં નિષ્ણાંત.(5) ડો નિતિન મકવાણા (MD PED) બાળકો ના રોગોનાં નિષ્ણાંત.(6) ડો ભરત સોલંકી (BHMS) હોમિયોપેથીક ફિઝિશિયન.(7) ડો રાકેશ સોલંકી (BPT.MPT.PHD) કસરત ના નિષ્ણાંત.ડોકટરો એ ફ્રિ સેવા આપેલ તેમજ કેમ્પ માં આવેલ દર્દીઓ ને 70% ટકા લેબોરેટરી રિપોર્ટ અને 50% ટકા દવા રાહત દરે આપવામાં આવેલ આ કેમ્પ નું આયોજન આયુષ ફાઉન્ડેશનના ટ્રસ્ટી તેમજ સુવિધા હેલ્થ કેર સેન્ટરના હોમિયોપેથીક ડોક્ટર ભરત સોલંકી સાહેબ દ્વારા કરવામાં આવેલ આ કેમ્પમાં ઘણા દર્દીઓ રાહત દરે લાભ લીધેલ તેમજ કેમ્પ દ્વારા ઘણા ગરીબ વર્ગના દર્દીઓને ફાયદો થયેલ આ કેમ્પને સફળ બનાવવામાં સંસ્થાના ટ્રસ્ટી તેમજ ડો.ભરત સોલંકી અને તેમના ડોકટરોની ટીમ દ્વારા ડો.બાબા સાહેબ જન્મ જયંતિની ઉજવણી કરી આ કેમ્પ ખુલો મૂકવામાં આવેલ તેમજ ડોકટરો ની ટીમ અને મર્શિલ ફાઉન્ડેશન ના પ્રમુખ અને મંત્રીના સહયોગ થી સફળતાપૂર્વક કેમ્પ પૂર્ણ કરવામાં આવેલ.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy