ખંભાળિયામાં શ્રી વલ્લભાચાર્યજીના પ્રાગટ્ય મહોત્સવ ઉજવાયો: ભવ્ય શોભાયાત્રા નીકળી

Local | Jamnagar | 06 May, 2024 | 10:20 AM
સાંજ સમાચાર

ખંભાળિયામાં પુષ્ટિ સંપ્રદાયના સ્થાપક જગતગુરુ શ્રી વલ્લભાચાર્ય પ્રભુચરણના 547 માં પ્રાગટ્ય દિન નિમિત્તે શનિવારે વૈષ્ણવ પરિવાર દ્વારા વિવિધ ધાર્મિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે અહીંની સુવિખ્યાત શ્રી મહાપ્રભુજી બેઠક ખાતે વિવિધ દર્શન તેમજ પ્રસાદ-રાજભોગનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સાથે અત્રે બરછા સ્ટ્રીટ ખાતે આવેલી સેવાકુંજ હવેલી હતી એક વરણાગી (શોભાયાત્રા) નું પણ આયોજન કરવામાં આવ્યું હતું. આ શોભાયાત્રા શહેરના વિવિધ રાજમાર્ગો પર ફરી એને ધાર્મિક માહોલ વચ્ચે વાજતે ગાજતે અત્રે મહાપ્રભુજીની બેઠકજી ખાતે સંપન્ન થઈ હતી.
માર્ગમાં આ વરણાગીનું પુષ્પનું સાથે સ્વાગત કરાયું હતું અને જેમાં કેસરી વસ્ત્રો પરિધાન કરીને વૈષ્ણવો ભાઈઓ બહેનો મોટી સંખ્યામાં જોડાયા હતા.

(તસ્વીર : કુંજન રાડીયા)

Related News
Sports News
Loading...
Facebook Twitter LinkedIn Pinterest
Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

[email protected]

Privacy-policy
Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj