રાજકોટ, તા.15
શનિધામ સેવા સમિતિ દ્વારા શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞનું આયોજન કરેલ છે. કથા પ્રારંભ તા.17ને બુધવાર થી તા.23ને મંગળવાર સુધી કથા સમય સાંજે 8:30 થી 11:30 દરમ્યાન શ્રી શનિદેવ મંદિર, શ્રીનાથગઢ, મોવિયા રોડ, તા. ગોંડલ, જી. રાજકોટ ખાતે આયોજન કરવામાં આવ્યું છે.
જેમાં રૂકમણી વિવાહ તા.22 ને સોમવાર સંગીત કલાકાર દિવ્યેશ બારોટના સુરના સથવારે યોજાશે. કાર્યક્રમમાં સ્વ.મનસુખભાઈ ગોકુળભાઈ ખાખરીયા સ્મરણાર્થે, ગં.સ્વ જસુમતીબેન મનસુખભાઈ ખાખરીયા, શ્રીનાથગઢના શાસ્ત્રીજી જયસુખભાઇ પંડયા, રૂક્ષ્મણી ક્ધયા દાન - સંજયભાઈ મનસુખભાઇ રૈયાણી પરીવાર ગોંડલ તેમજ ઠાકોરજીની જાન જીજ્ઞેશભાઇ ખીમજીભાઇ ગોરસીયા પરીવાર ઉપસ્થિત રહેશે. કાર્યક્રમને સફળ બનાવવા માટે મેહુલભાઈ ખાખરીયા, અમિતભાઇ ખાખરીયા, તિર્થભાઇ ખાખરીયા, વિશલભાઈ ખાખરીયા, કલ્પેશભાઈ ખાખરીયા, મયુરભાઇ ખાખરીયા. યોગીભાઈ ખાખરીયા, મિલનભાઈ ખાખરીયા, જિજ્ઞેશભાઈ ખાખરીયા, ક્રિષવ ખાખરીયા, હિમાંશુ ખાખરીયા, ગોપાલભાઇ તથા ખાખરીયા પરિવાર દ્વારા જહેમત ઉઠાવવામાં આવી છે.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy