વઢવાણ શહેરમાં દલપત બાગમાં મહાકવિ દલપતરામ નવી પ્રતિમા મુકાય છે.પરંતુ લોકસભા ચૂંટણીની આચાર સંહિતા લાગી જતા લોકાર્પણ થયુ શક્યુ નથી.આથી દલપતબાગમાં દલપતરામ પ્રતિમાને કપડાથી ઢાંકી દેવામાં આવી છે.
શહેરમાં લાખુપોળ દરવાજા બહાર 2005માં શહેર વિકાસ વર્ષ નિમિતે બાગ બનાવાયો હતો.ગુજરાતી સહિતના મહાકવિ દલપતરામનો જન્મ વઢવાણમાં થયો હતો.આથી આ બાગનું નામ દલપતરામ બાગ રખાયુ હતુ.છેલ્લા 20 વર્ષથી દલપતરામ બાગમાં દલપતરામની પ્રતિમા અને દલપતરામ બાગમાં દલપતરામની પ્રતિમા અને દલપતર સાહિત્ય માટે સાહિત્ય પ્રેમીઓની માંગ સહિત્ય પ્રેમીએ કરી હતી.ત્યારે દલપતામ બાગમાં મહાકવિ દલપતરામની પ્રતિમા મૂકાઇ પરંતુ ચૂંટણી જાહેર થતા કાપડથી ઢાંકી દેવામાં આવી છે.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy