(ફારૂક ચૌહાણ) વઢવાણ, તા. 19
સુરેન્દ્રનગર શહેરના જવાહર ચોક વિસ્તારમાં આવેલા સ્વામિનારાયણ મંદિરના સેવક એવા શૈલેન્દ્રસિંહ ઝાલા નો આજે જન્મદિવસ અવસર 42 વર્ષ પૂર્ણ કરી અને 43 વર્ષમાં મંગલ પ્રવેશ નિમિત્તે અનેક સંતોએ આપ્યા આશીર્વાદ સુરેન્દ્રનગર શહેરના જવાહર ચોક વિસ્તારમાં આવેલા સ્વામિનારાયણ મંદિર મંદિરની બાજુમાં આવેલા સ્વામિનારાયણ ના ડેલામાં રહેતા અને મોટું મિત્ર વર્તુળ ધરાવતા અને મિલન સ્વભાવને નાના મોટા સૌના કાર્યોમાં સહયોગી બનવાનો ધ્યેય રાખી અને સત કાર્યો કરવામાં સદાય તત્પર રહેતા એવા સુરેન્દ્રનગર શહેરના જવાર ચોક વિસ્તારમાં આવેલા સ્વામિનારાયણ મંદિરના સેવક એવા શૈલેન્દ્રસિંહ ગજેન્દ્રસિંહ ઝાલ નો આજે જન્મદિવસ અવસર છે.
જેમને પોતાના જીવનકાળના 42 વર્ષ પૂર્ણ કરી અને 43માં વર્ષમાં જ્યારે મંગલ પ્રવેશ કર્યો છે ત્યારે આજે તેમને સ્વામિનારાયણ સંપ્રદાયમાંથી વહેલી સવારથી જ શુભકામના નો વરસાદ વરસી રહ્યો છે જેમાં હાથીજણના શ્રીજી સ્વામી મુળી મંદિરના કૃષ્ણ વલ્લભદાસ સ્વામી સુરેન્દ્રનગર જવાહર ચોક વિસ્તારના સ્વામિનારાયણ મંદિરના મહંત સ્વામી તેમજ અનેક હરિભક્તો દ્વારા તેમને આજના જન્મદિવસ અવસરે શુભકામનાઓ પાઠવવામાં આવી છે.
ત્યારે આજે મૂળી ખાતે ત્યાગવલ્લભ સ્વામી દ્વારા પણ તેમનું આરોગ્ય સ્વસ્થ અને નીરોગી રહે તેવી ભગવાન સ્વામિનારાયણ પાસે પ્રાર્થના કરી અને તેમને આશીર્વાદ અને પાઠવ્યા હતા ત્યારે આજે પરિવારમાં માતા સુમનબા પત્ની રીંકુબા પુત્રી કૃપાલીબા પુત્ર કલ્પરાજસિંહ તેમજ કાકા ભુપતસિંહ કાકીમાં હર્ષાબા તેમજ મયુરસિંહ સહિતના પરિવારજનોએ આજે ઈશ્વર પાસે પ્રાર્થના કરી અને શૈલેન્દ્રસિંહ ઝાલાનું આરોગ્ય સ્વસ્થ અને નીરોગી રહે તેવી ઈશ્વર પાસે પ્રાર્થના કરી અને શૈલેન્દ્રસિંહ ઝાલાને આશીર્વાદ પાઠવ્યા હતા.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy