(નરેશ ચોહલીયા જસદણ),
જસદણ,તા.13
મોટાદડવા આંગણે ગામે સમસ્ત આયોજીત શિવકથામા પ્રખર વક્તા ગીરીબાપુ દ્વારા શિવકથામાં શિવનો પ્રસાદ જેટલા વ્યક્તિને અપો એટલા યજ્ઞનુ પુણ્ય પ્રાપ્ત થાય મહાદેવના પ્રસાદ માત્ર ના દર્શન થી જીવન ધન્ય બને છે.આ શિવ કથામાં જસદણના ધારાસભ્ય અને રાજ્ય સરકારના કેબિનેટ મંત્રી કુંવરજીભાઈ બાવળિયા જસદણના રાજવી સત્યજીત કુમાર ખાચર ઉધોગપતિ રૂડાભાઈ ભગત ધીરુભાઈ ભાયાણી નરેશભાઈ ચોહલીયા ભાવેશભાઈ વેકરીયા અનિલભાઈ મકાણી વિજયભાઈ રાઠોડ દીપકભાઈ રવીયા મનસુખભાઈ જાદવ સાવનભાઈ વેકરીયા જાદવભાઈ માળવીયા કેતનભાઇ લાડોલા ભીખાભાઈ રોકડ અશોકભાઈ ધાધલ સંજયભાઈ સખીયા સહિતના આગેવાનો ઉપસ્થિત રહી શિવ કથાનું રસપાન કર્યુ હતું.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy