(ફારૂક ચૌહાણ)
વઢવાણ, તા. 20
આવતી કાલે સંકલન સમિતિ એ આખા ગુજરાત મા દરેક જિલ્લામાં મુખ્ય મથક પર બહેનો દ્વારા 21 બહેનો એક દિવસ માટે દરોજ પ્રતીક ઉપવાસ પર બેસવા નું છે તેવો કાર્યક્રમ આપેલ છે તે અનુસંધાને આવતી કાલે સવારે 8 કલાકે શક્તિ માતાજીનું મન્દિર દયામતા સ્કૂલ સામે સાંજના 6:30 વાગ્યાં સુધી બેસવા નું છે તેમાં બે નામ આવેલ છે
( 1) રીટાબા વિસુભા ઝાલા. એંજાર, (2) નૈનાબા પ્રતાપસિંહ જાડેજા. દડવી, આવેલ છે તો જે બહેનો આ રાજપૂત આ નારી અસ્મિતા અને સ્વાભિમાન લડત મા પોતાનો સહિયોગ આપવા માંગતા હોઈ તેઓ એ મને મો નં.7016405925 પર તાત્કાલિક પૂરું ગામ ના નામ સાથે જણાવે તો હું આ લીસ્ટ મા સમાવેશ કરી આગળ બધા ગ્રુપ મા ફોરવર્ડ કરી શકું..
દરરોજ 21 બહેનો નું ગ્રુપ બનાવવા નું છે જો એરિયા વાઈજ બેહેનો આ ઉપવાસ મા ભાગ લેવા માંગતા હોઈ તો તમારા એરિયા યા સોસાયટી ના લીસ્ટ બનાવી મને ઉપરોક્ત મો નં પર મોકલી આપવા જેથી તમને અહીં થી તારીખ ફાળવી શકીએ.. વિસુભા ઝાલા..ક્ધવીનર શ્રી શ્રી ક્ષત્રિય અસ્મિતા અને સ્વાભિમાન લડત સમિતિ સુરેન્દ્રનગર જિલ્લો. પણ તૈયાર છે
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy