જૂનાગઢ ઝાંઝરડા રોડ પર આવેલ ગુજરાતની વિશાળ સ્કીન ક્લિનિક એસ્થે કાયાકલ્પની મુલાકાતે કેન્દ્રીય આરોગ્ય મંત્રી મનસુખભાઈ માંડવિયા,સાંસદ રાજેશભાઈ ચુડાસમા,ધારાસભ્ય સંજયભાઈ કોરડીયા સહિતના આગેવાનો એ મુલાકાત કરી ને ક્લિનિક નિહાળેલ હતી અને આ તકે ડો.પીયૂષ બોરખતરીયા અને ડો. મિત્તલબેન બોરખતરીયા દ્રારા માહિતી આપવામાં આવેલ હતી આ તકે ભાદાભાઈ બોરખતરીયા, સંજયભાઈ બોરખતરીયા, ડો. પીયૂષ બોરખતરીયા, ડો. મિત્તલબેન બોરખતરીયા સહીતના ડોક્ટર મિત્ર મંડળ એસ્થે કાયા કલ્પના સ્ટાફ ગણ સહિતના લોકો હાજર રહેલ હતા. આ પ્રસંગે ડો.કેન્દ્રીય મંત્રી ડો.મનસુખભાઈ માંડવીયાનું કુમ-કુમ તિલક કરી સન્માન કરવામાં આવેલ હતું.
(તસ્વીર: ધર્મેન્દ્ર બાબરીયા ,ભોલાભાઈ સોલંકી, ધોરાજી)
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy